1. યાદ કર કે
• હે આત્મા તું એકાુંત પરમ શદ્ધ, ચૈતન્યસ્વરૂપ છે.
• હે આત્મા તું જ્ઞાતા છે.
• હે આત્મા તું જ્ઞાન અપેક્ષાએ સવવવ્યાપક,
સચ્ચચદાનુંદ છે.
• હે આત્મા તું શદ્ધ ચૈતન્યમાત્ર ચ્નચ્વવકપપ દ્રષ્ટા છે.
• હે આત્મા તું ચ્નમવળ, અત્યુંત ચ્નમવળ, પરમ શદ્ધ,
ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે.
• હે આત્મા તું સવવ પરભાવથી મક્ત છે.
• હે આત્મા તું સ્વપયાવય પચ્રણામી સમયાત્મક છે.
• હે આત્મા તું કેવળ સહજ નિજ અિભવસ્વરૂપ છે.
2. યાદ કર કે
• હે આત્મા તું વચનાતીત ચ્નચ્વવકપપ છે.
• હે આત્મા તું એક છે. તું અસુંગ છે.
• હે આત્મા તું અજર, અમર, શાશ્વત છે.
• હે આત્મા તું અસુંખ્યાત ચ્નજઅવગાહનો પ્રમાણ
છે.
• હે આત્મા તું વ્યવહારદ્રચ્ષ્ટથી માત્ર આ વચનનો
વક્તા છે.
• હે આત્મા તું પરમાથવથી તો માત્ર તે વચનથી
વ્યુંચ્જત (સ્પષ્ટ કર ેલું) મૂળ અથવરૂપ છે.
3. યાદ કર કે
• હે આત્મા તું સવવથી સવવ પ્રકાર ેચ્ભન્ન છે,
પરમોત્કૃષ્ટ, અચ્ચુંત્ય સખસ્વરૂપ છે,
ત્યાું ચ્વક્ષેપ શો ? ચ્વકપપ શો ?
ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ?
• હે આત્મા તું શરીર નથી,
પણ તેથી ચ્ભન્ન એવો જ્ઞાયક આત્મા છે.
• હે આત્મા તું દેહાચ્દ સ્વરૂપ નથી,
અને દેહ સ્ત્રી પત્રાચ્દ કોઈ પણ તારા નથી.
• હે આત્મા આ સુંસાર તારો નથી, તું એથી ચ્ભન્ન,
પરમ અસુંગ, ચ્સદ્ધસદૃશ એવો શદ્ધ આત્મા છે.
4. • હે આત્મા, વેદના માત્ર પૂવવ કમવની છે,
પણ તાર
ું સ્વરૂપ નાશ કરવાને તે સમથવ નથી
માટે તાર ેખેદ કતવવ્ય જ નથી.
• હે આત્મા તું મરવાનો નથી; તો મરણનો ભય શો ?
• હે આત્મા તું શદ્ધ ચૈતન્યસ્વરૂપ અચ્વનાશી એવો
જ્ઞાયક આત્મા છે.
• હે આત્મા ક્રોધ, માન, માયા, લોભ કરવું એ તારો
સ્વભાવ નથી.
• હે આત્મા તૃષ્ણા કરવી એ પણ તારો સ્વભાવ
નથી.
• હે આત્મા તું એમ આત્મભાવના કરતાું રાગદ્વેષનો
ક્ષય કર.