2. એના અભ્યાસની પ્રારંભિક િૂભિકાિાં
તો િટકતા ભિત્તને
ભિંતનની એક ધારાિાં જોડી રાખવં
અને ભિત્તના ભવિાર – િરખાની
ગભત ઉપર કઇંક ભનયંત્રણ િેળવવં અને
એને જ ધ્યેય બનાવવં રહ્ં.
3. પ્રારંભિક અભ્યાસીને તો
એ કાિ પણ ઘણં કભિન જણાશે.
તિે એક ભવિારને દૂર કરશો તયાં
બીજો પેિો જ સિજો.
પણ પ્રારંભિક ભનષ્ફળતાિાંથી
ભનરાશ થયા ભવના અભ્યાસ િાલ
રાખવો.
5. 'હં કોણ?' એ એક જ ભવિારધારાને
આગ્રહપૂવવક ભનરંતર વળગી રહેવાનં
શિ પભરણાિ થોડા સિયિાં દેખાયા
ભવના રહેશે નભહ.
આ અભ્યાસ વડે ભિત્તની એકાગ્રતા વધે
છે,
તેની સાથે જ 'અહં' ઉપર / િોહ ઉપર
પણ ઘા પડે છે.
આ િાત્ર બૌભિક અન્વેષણ (તપાસ)
નથી; અન્ય ધ્યાનાભ્યાસ કરતાં પણ આ
6. અન્ય ધ્યાનોિાં ધ્યાતાથી જદં
કોઇ ધ્યેય હોય છે,
જ્યાર ેઆ પ્રભિયાિાં ધ્યાન િાટેનં જદં
ધ્યેય નથી.
આિાં તો સવવ ભવિારપ્રવાહોને સ્તંભિત
કરી દઇ, 'અહં' અથાવત 'હ' ની
પ્રતીભતના પૃથક્કરણિાં –
'હં' નં િાન ક્ાંથી ઊિે છે?
એ શં છે? એ અન્વેષણિાં - અંતિવખ
રહી,
7. અહં સાથેનં યિ તેિાં સિાયેલં છે.
તેથી આનો અભ્યાસ વધતાં
જીવનિાં સદ્વૃભતઓ અને સદ્ગણો
સ્વયં ભવકસતાં જાય છે, અને
અશિ વાસનાઓ આપોઆપ
ખરી પડે છે.
8. પ્રારંિિાં, ઉપયવક્ત રીતે,
અન્ય સવવ પ્રવૃભત્ત બંધ કરીને,
ભનતય ભનયત સિયે, ભનરંતર,
અડધો કલાક એ અભ્યાસ કરવો
અભનવાયવ છે;
પણ એટલંજ પયાવપ્ત નથી.
‘આત્મભવિાર’ સિગ્ર જીવનિાં વણાઈ
જવો જોઇએ.
10. િોધ, હષવ, શોક આભદ કોઇ લાગણી ઊિે
તયાર ેપણ જાગ્રત બની અવલોકન કરો કે
આ લાગણી કોને ઊિે છે?
પ્રસન્ન કે ભખન્ન કોણ થઇ રહ્ં છે?
પ્રતયેક ભવિાર-ભવકલ્પ ઊથતાં જ,
જાગ્રત રહી, પ્રશ્ન કરો કે
તે ભવિાર કોણ કર ેછે?
11. આ જાતનો વ્યહ િોહ સાથેના સંગ્રાિિાં
તિારો જય ભનભિત બનાવે છે.
12. સતત/ભનરંતર િાલ રહેતા
'આત્મભવિાર' દ્વારા આત્મજાગૃભત વધે છે
અને દેહાત્મબભિ િોળી પડતી જાય છે;
પભરણાિે 'અહં'ન બહધા અનતથાન
(અિાવ) અને
સંકલ્પ-ભવકલ્પની અલ્પતા સહજ બને છે.
13. આ પ્રભિયાની ભવશેષતા એ છે કે
એના અભ્યાસના પ્રારંિથી જ
દેહાત્મબભિ ઉપર પ્રહાર થતો રહે છે,
તેથી એના દ્વારા એકાગ્રત્તાનો અભ્યાસ,
ભિત્તની શભિ અને િોહનો હ્ર્ર્્ાસ
સાથોસાથ થતાં રહે છે.
16. સાધ કે સાધક પાસેથી
આવી અંતરંગ સાધનાની
અપેક્ષા રખાઇ છે;
કારણ અધ્યાત્મ-ધ્યાનયોગ
બધાંજ શાસ્ત્રોનં નવનીત છે.
17. તે પરિ સંવરરૂપ છે અને
એ જેિ જેિ આત્મસાત થાય તેિ તેિ
સાધક સામ્યસખનો વધ ને વધ
અનિવ કર ેછે;
આનંદ વૃભિગત થતાં તે
અહીં જ િભક્તસખ િાખે છે
18. અંતિવખ થઇને ધીર ેધીર ે
િનને આત્માિાં સ્થાપવં અને
અન્ય કંઇ ભિંતન ન કરવં.
િંિળ િન બહાર જાય કે
તયાંથી પાછ
ં વાળીને
તેને ફરી ફરી આત્માિાં જ લાવવં.
19. િિક્ષએ દેહાભદ બાહ્ ભવષયોિાં
'હં' અને 'િાર
ં ' એવી બભિ છોડી દઇ
અંતરાત્મિાવ – 'હં આત્મા છ
ં .
શરીરાભદનો સાક્ષી િાત્ર છ
ં '
એ વૃભત્ત - િાં ભસ્થર થઇ
તેણે સવવ-સંકલ્પવભજવત
પરિાત્માની િાવના કરવી.
20. ‘આ કાયા, િન અને વાણી એ 'હં' નથી,
અને તેથી એનાથી િોગવાતા
ભવષયો તેિજ સવવ ઔદભયક િાવો એ
'િારા' નથી'
-એવી બભિ થતાં, શરીરાભદ
ઔદભયક િાવો અને ભવષયોિાંથી
રાગ-દ્વેષ છ
ૂ ટતા જાય છે; અને
-જેટલા અંશે રાગ-દ્વેષ ઓછા થાય છે
તેટલા અંશે આત્મા ભસ્થરતાનો અને
શાંભતનો - પ્રશિસખનો અનિવ કર ેછે.
21. શિાત્માનં સતત અનસંધાન
પરિાત્મ સિાપભત્તનો હેત છે.
તેથી આત્મજ્ઞાન ઝંખતા સાધકોએ
જ્ઞાનપૂવવક અંતિવખ થવં.
દ્રશ્યની સાથે તાદાતમ્ય ન અનિવતાં,
સાધકે તેના િાત્ર દ્રષ્ટા જ બની રહેવં. -
પોતાના દેહ અને િનને પણ એ દ્રશ્યના
એક િાગ તરીકે જ જોવાં. - અથાવત
પોતાના દેહની અને િનની પ્રવૃભત્તઓ અને
ભવશેષતાઓથી પોતે ગૌરવ કે ગ્લાભન ન
અનિવતાં, તેના િાત્ર પ્રેક્ષક જ રહેવં.
22. ભનિયનયે આત્મા
અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે.
એ અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ જ
'હં' છ
ં ;
િન-વાણી-કાયા એ 'હં' નથી;
િન-વાણી-કાયાથી થતા કાયો એ
'િારા' નથી –
આ િાનપૂવવક, િન-વાણી-કાયાથી
થતી ભિયાને શાંતિાવે િાત્ર જોયા કરો.
23. 'હં ગોરો, સ્થૂળ, કૃશ છ
ં એ રીતે
કાયા સાથે તાદાતમ્ય ન અનિવતાં,
'એક િાત્ર જ્ઞાન એ જ િારી કાયા છે'
એ તથ્યથી િાભવત થવં,
અથાવત િાત્ર જ્ઞાયક િાવ સાથે –
જ્ઞાન સાથે - જ
પોતાનં તાદાતમ્ય અનિવવં.
24. ભિરકાળથી દઢિૂળ થયેલા
અભવદ્યાના સંસ્કારોના કારણે
ભિત્ત આત્મત્ત્વથી દૂર રહે છે,
પરંત તે જ ભિત્ત
જ્ઞાનથી વાભસત થતાં
હ્ર્રદયગહાિાં રહેલ આત્મદેવને જએ છે.
26. અવિેતન (અબોધ) િનિાં
ભિરકાળથી દઢિૂળ થયેલા
દેહાત્મબભિના સંસ્કારને કારણે
સાિાન્યત: િાનવી સતત પરના
ભવિારોિાં રોકયેલો રહે છે.
27. જ્યાં તે ‘પોતાનો’ ભવિાર કર ેછે
તયાં પણ પારિાભથવક દ્રભષ્ટએ,
એ પરનો ભવિાર હોય છે.
ધન-િાલ, કટંબ-પભરવાર વગેર ેથી
પોતે જદો છે એ િાનની સાથે,
સાિન્યત: િાનવીને જેિાં
'હં, બભિ થાય છે તે કાયાથી પણ
પોતે જૂદો છે એ િાન કેળવાય તો
એકતવ, અન્યતવ િાવનાનો અભ્યાસ
સાથવક થાય.
28. .... અન્યથા દેહાત્મબભિ અકબંધ રહે
અને 'સ્વજન-પભરવાર આભદ પરાયાં છે'
એ ભવિાર જ ઘૂંટાતો રહે તો,
સંિવ છે કે,
સાિી આધ્યાભત્મકતાને બદલે
નરી સ્વાથવવૃભત્ત જ ભિત્તિાં આસન જાિે.
29. તેથી અંતિવખ રહેવા
ઇચ્છનાર સાધકે પોતાના સિગ્ર
બાહ્ વ્યભક્તતવનં સંસોધન કરવં રહ્ં.
એિ કરતાં તેને
પોતાનો દેહ પરાયો લાગે એટલં જ નભહ,
ઇચ્છાઓ, લાગણીઓ અને ભવિારો સધ્ધાં
તેને પોતાથી ભિન્ન લાગે
તયાર ેસિજવં કે
તે ખર ેખર અંતિવખ બન્યો છે,
30. શિ જ્ઞાયકિાવ પ્રગટતાં,
તે જ ક્ષણે,
િભક્તની લહેરખીનો
સ્પશવ અનિવાય છે.
બાહ્ સિસ્ત દ્રશ્ય જગતથી તિે જાતને
સાવ સ્વતંત્ર અનિવો છો.
31. દેહ અને િનથી
એટલે કે
દેહના પયાવયો અને િનના પયાવયોથી
જે પોતાને ભિન્ન જોઇ શકે તે
પોતાના કિવકૃત વ્યભક્તતવથી
ઉપર ઊિે છે.
તે એ જોઇ શકે છે કે
દેહ અને િનનાં બધાં પભરવતવનો વચ્િે
પોતે એક અખંડ સત્તારૂપે અિલ રહે છે.
32. ....અને બાહ્
સવવ પભરવતવનોથી –
પ્રાભપ્તઓ, સંયોગો, કે ભવિારોથી –
પોતાને કશાં હાભન-લાિ નથી.
આ દ્રભષ્ટ ખૂલવાથી રભત-અરભત
કે રાગ-દ્વેષના વિળિાં અટવાયા ભવના,
સિિાવિાં રહી,
સંકલ્પ-ભવકલ્પની પકડિાંથી
તે િક્ત બની જાય છે.