Weitere ähnliche Inhalte Ähnlich wie શું કરવાનું છે (G) 6.pptx (8) Mehr von ssuserafa06a (20) શું કરવાનું છે (G) 6.pptx1. હે જીવ
• ઇષ્ટ અને અનનષ્ટની કલપ્નામાાંથી મનને મૂક્ત કર.
• નિયા કરતાાં પહેલાાં આત્માનાં લક્ષ કર.
• મનના પનરણમન દ્વારા એક કાળમાાં કોઇ એક જ
નવષયને દેખ કે જાણ.
• ચાલતી પયાાયોનો જ્ઞાતા અને દ્રષ્ટા ભાવ કેળવ.
• ઉપયોગને સૂક્ષ્મ બનાવ.
• નવવેકથી કામ કર.
2. હે જીવ
• નવકલ્પ રનહત થા.
• નનનવાકલ્પી બન.
• ઉપયોગને આત્મા તરફ વાળ.
• નક્ષપ્ત સ્વભાવ વાળા નચત્તને એક વસ્ત પર એકાગ્ર
કર કે નનનવાકલ્પી બનાવ.
• સાાંસાનરક ભોગઉપભોગથી, કષાયોથી કે નવષય
વાસનાઓથી પાછો વળ.
3. હે જીવ
• ત્યાગ અને વૈરાગ્ય ભાવ કેળવ.
• આનસ્ક્ત ઘટાળ.
• અન્યને ઉપદેશ આપવાનો લક્ષ છે, તે કરતાાં
નનજધમામાાં વધાર ેલક્ષ કર.
• પ્રમાદથી પાછો વળ.
• યત્નાથી ચાલ.
• પરનનાંદા નહીાં કર.
4. હે જીવ
• અનથાદાં ડથી પાછો વળ.
• અભ્યાંતર કરણી ઉપર લક્ષ આપ, આત્મ નનરક્ષણ
કર.
• હાં નથી અને માર
ાં નથી એ માંત્ર નસ્વકાર.
• કોઈ પણ પ્રકાર ેપ્રથમ તો જીવનાં પોતાપણાં ટાળવા
યોગ્ય છે.
• પાત્રતા-પ્રાનપ્તનો પ્રયાસ અનધક કર.
5. હે જીવ
• વૃનત્તઓનો ક્ષય કર.
• વાણી અને કાયાનો સાંયમ કર.
• નન:સ્પૃહી/ઉદાસીન બન..
• કમાના ઉદયને સમભાવે વેદ. શાં થશે એનો નવચાર
નહીાંકર.
• મૈત્રી, પ્રમોદ, કરણા અને માધ્યસ્થ ભાવના કેળવ.
• ગર ભનક્ત કર. અવજ્ઞાથી બચ.
• સત્સાંગ કર.
• મહા પરષનાં નચાંતન કર.
6. હે જીવ
• સમતાભાવ કેળવ.
• મૃદતા, ઋજતા, અને નમ્રતા કેળવ.
• આત્મ વાંચનાથી બચ.
• અમૃત અનષ્ઠાની બન.
• આતાધ્યાન અને રૌદ્રધ્યાનથી પાછો વળ.
• બીજાાં કામમાાં પ્રવતાતાાં અન્યત્વભાવનાએ વતાવાનો
અભ્યાસ રાખ.