2. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• દ્રષ્ટિમાાં બોધ પહેલા કરતાાં ઘણો અષ્ટધક છે. અને
લાબો સમય ટકે છે.
• વાંદનાષ્ટદ ધમાાનુષ્ઠાન કરતી વખતે બોધ ટકી રહે છે.
• ષ્ટવવેકની માત્રા વધી છે.હેય-ઉપાદેયનો સ્થૂલથી તો
તેને લગભગ બોધ હોય છે.
• ધમા અનુષ્ઠાન કરતી વખતે જેવા પષ્ટરણામ કરવાના
હોય તેવા પષ્ટરણામ તે કરી શકે છે.
• છતાાં પણ સૂક્ષ્મ ગુણ-દોષને તે જાણી સકતો નથી,
એટલી તેના ષ્ટવવેકમાાં ખામી છે.
3. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• તેના અનુષ્ઠાન ભાવપૂવાક હોવા છતાાં દ્રવ્ય અનુષ્ઠાન
જ કહેવાય છે.
• સષ્ટવવેક આવ્યા પછી જ કોઇ પણ અનુષ્ઠાન ભાવ
અનુષ્ઠાન બને છે.
• ભાવાનુષ્ઠાનમાાં સાંપૂણા ષ્ટવવેક અને પરીણામ બાંનેની
આવશ્યકતા રહે છે.
• સમ્યકત્વની પ્રાષ્ટિની ખૂબ નજીક આવી ગયેલ છે.
• સૂક્ષ્મ બોધની ખામી છે.
• બીજા ભવમાાં જાય તોય સાંસ્કાર સાથે લઇને
જાય એટલે તુરત જ તે સમષ્ટકત પામશે.
4. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• અનાષ્ટદ સાંસારમાાં રખડતા આથડાતા જીવને ક્વષ્ટિત
ક્વષ્ટિત કેમે કરીને ભાવમલની ક્ષીણતા થતાાં (ઘષાણ-
ઘૂણાન ન્યાયે) તથાભવ્યતાનો પષ્ટરપાક થાય છે
• ત્યાર ેકોઇ ષ્ટવષ્ટશિ આત્મપષ્ટરણામ થઇ આવે છે,
એવી કોઇ કમા ષ્ટસ્થષ્ટત રસની માંદતા ઉપજે છે, કે તે
ગ્રાંષ્ટથની નજીક આવી પડે છે.
• જીવને જે કવષ્ટિત ષ્ટકાંષ્ટિત ભાવિમકારા જેવુાં
સામન્યપણે પ્રવતે છે એવુાં પૂવાાપૂવાકરણ તે
યથાપ્રવૃત્તકરણ છે.
5. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• યથાપ્રવૃત્તકરણ એટલે યથા=સહેજે સહેજે,
પ્રવૃત=આવેલો, બહુ જ પ્રયત્નપૂવાક નષ્ટહ લાવેલો
એવો જે, કરણ=અધ્યાવસાય.
• યથાપ્રવૃત્તકરણ કરવાથી આયુષ્યકમા ષ્ટવના શેષ
સાતકમોની ષ્ટસ્થષ્ટત આ આત્માને અાંત:કોડાકોડી
સાગરોપમ પ્રમાણ થઇ જાય છે.
• યથાપ્રવૃત્તકરણ એ કારણ છે અને ષ્ટસ્થષ્ટત ટૂટવી તે
તેનો ષ્ટવપાક અથાાત ફળ છે. કાયા છે.
• આ કરણથી ષ્ટસ્થષ્ટત ટૂટવા વડે જીવ લઘુકમી બન્યો
એ જ મહાન લાભ છે.
6. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• આવુાં યથાપ્રવૃત્તકરણ તો જીવ અનાંતવાર કર ેછે ને
અનાંતવાર ગ્રાંષ્ટથની ષ્ટનકટ આવે છે.
• આ કરણ ભવ્ય-અભવ્ય બન્નેને પ્રાિ થાય છે.
• ભવ્યને યથાપ્રવૃત્તકરણ, અપૂવાકરણ અને
અષ્ટનવૃષ્ટત્તકરણ એમ ત્રણેય કરણ પ્રાિ થાય છે.
• ગ્રાંષ્ટથભેદરૂપ દુઘાટ કાયા માટે અસામાન્ય-અસાધરણ
પ્રયત્નની જરૂર પડે છે.
7. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• તેમાાં અપૂવા આત્મપરીણામરૂપ ભાવને પામી, અપૂવા
આત્મપુરુષાથા સ્ફુરાવી અનન્ય પ્રયત્નથી
અસાધારણ પ્રયાસથી પોતાના સવા સામર્થયાથી
શૂરવીરપણે 'યાહોમ કર ે, તો દુભેદ દુગા જેવા ગ્રાંષ્ટથને
ભેદી શકે છે.
• પણ તે સામન્ય-સાધારણ પ્રયત્નરૂપ હોઇ
આત્મષ્ટવયાની માંદતાને લીધે તે ગ્રાંષ્ટથભેદ કયાા ષ્ટવના
પાછો વળી જાય છે.
• અભવ્યજીવો અહીાંથી આગળ વધી શકતા નથી,
અહીાં રહી જાય છે, અથવા પુન: દીઘાષ્ટસ્થષ્ટત બાાંધી
8. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• ભવ્ય જીવોમાાં કોઇક પડી જાય છે. કોઇક ત્યાાં જ વતે
છે અને જો વીયોલ્લાસ અષ્ટધક છે તે કોઇક આગળ
વધે છે.
• ભવ્ય જીવ જ અતીવીયોલ્લાસથી આગળ વધી જાય
છે, ત્યાર ેતેના યથાપ્રવૃત્ત કરણને િરમ-
યથાપ્રવૃતકરણ કહેવાય છે.
• જે ભવ્ય જીવો પડવાના નથી અથવા પડે તો પણ
પુન: ઉત્કૃિ ષ્ટસ્થષ્ટત બાાંધવાના જ નથી તેઓ
અપુનબંધક કહેવાય છે.
9. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• અપુનબંધક જીવ તીવ્રભાવે પાપ કરતા નથી. કદાિ
પાપ કરવુાં પડે તો પણ માંદભાવે કર ેછે.
• અપુનબંધક જીવ સાાંસાષ્ટરક કોઇ પણ પ્રસાંગોને
બહ
ુ માન આપતા નથી, ઉષ્ટિત આિરણની
મયાાદામાાં જ વતે છે.
• સાંસારને અસાર જાણી અનુકૂળ પદાથો પ્રત્યેના
રાગને અને પ્રષ્ટતકૂળ પદાથો પ્રત્યેના દ્વેષને મારા શત્રુ
છે એમ માને છે અને એને ગાાંઠ પણ માને છે
10. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• કલ્યાણને ષ્ટવષે પ્રષ્ટતબાંધરૂપ મળ, ષ્ટવક્ષેપ અને
અજ્ઞાન જે કારણો છે, તે જીવે વારાંવાર ષ્ટવિારવા ઘટે
છે.
• તે કારણોને વારાંવાર ષ્ટવિારી મટાડવાાં ઘટે છે અને
એ માગાને અનુસયાા ષ્ટવના આત્મકલ્યાણની પ્રાષ્ટિ
ઘટતી નથી.
• જ્ઞાની પુરુષોનાાં વિનની પ્રાષ્ટિ થયે તેનો યથાયોગ્ય
ષ્ટવિાર થવાથી અજ્ઞાનની ષ્ટનવૃષ્ટત્ત હોય છે.
• સરળપણુાં, ક્ષમા, પોતાના દોષનુાં જોવુાં, અલ્પારાંભ,
અલ્પપષ્ટરગ્રહ એ આષ્ટદ મળ મટવાના સાધન છે.
11. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• જ્ઞાની પુરુષની અત્યાંત ભષ્ટિ એ ષ્ટવક્ષેપ મટવાનુાં
સાધન છે.
• જ્ાાંસુધી જીવ ગુરુકમી-ભાર ેકમી હોય ત્યાાં સુધી
સત્પુરુષની તેવી પીછાણ, ઓળખાણ થાય નષ્ટહ.
• આત્મમષ્ટલનતા દૂર કરતો રહી જીવ પોતાની
યોગ્યતા-પાત્રતા વધાર ે, અને સત્ગુરુ આષ્ટદ ઉત્તમ
ષ્ટનષ્ટમત્તનુાં સેવન-ઉપાસન કરતો રહે, તો માગાની
પ્રાષ્ટિ થાય.
12. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• ભાવમલની ક્ષીણતા થતાાં થતાાં, તથાભવ્યત્વનો-
આત્માની યોગ્યતાનો પષ્ટરપાક થયે, જીવ છેલ્લા
પુદ્ગલાવત્તામાાં આવે, ત્યાર ેયોગબીજનુાં ગ્રઃહણ થાય
છે.
• િરમ છેલ્લા પુદ્ગલાવત્તામાાં વત્તાતા જીવને, તે
યોગબીજ પ્રાિ થવાના શુભ ષ્ટનષ્ટમત્તરૂપ ત્રણ
અવાંિક્ની પ્રાષ્ટિ થાય છે
• યોગાવાંિક
• ષ્ટિયાવાંિક
• ફલાવાંિક
13. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• તે અવાંિકત્રય પણ સત્પુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ
આષ્ટદથી પ્રાિ થાય છે.
• તે પ્રણામાષ્ટદનો હેતુ પણ ભાવમલની ક્ષીણતા છે
• તે ભાવમલની ક્ષીણતાથી છેલ્લુાં યથાપ્રવૃષ્ટત્તકરણ
પ્રાિ થાય છે.
• અને છેલ્લુાં યથાપ્રવૃષ્ટત્તકરણ પ્રાિ થયે, જીવ
ગ્રષ્ટથભેદની પાસે આવે છે.
• પછી તેને અપૂવા આત્મભાવનુાં ઉલ્લાસ થતાાં, અપૂવા
આત્મપુરુષાથાની સ્ફુરણાથી અપૂવાકરણ અને
અષ્ટનવૃષ્ટત્તકરણની પ્રાષ્ટિ થાય છે.
14. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• અપૂવાકરણથી ગ્રાંષ્ટથભેદ થાય છે, અને
અષ્ટનવૃષ્ટત્તકરણથી સમ્યક્તત્વ થાય છે.
• દીપ્રાદ્રષ્ટિ સુધી પ્રથમ ગુણસ્થાનકનો ષ્ટવકાસ છે.
• યોગમાાંથી ઉત્થાન દોષનુાં ષ્ટનવારણ થાય છે.
• તત્ત્વશ્રમણ નામનો ગુણ પ્રાિ થાય છે
• ભાવર ેિકથી યુિ પ્રાણાયમ નામનુાં િોથુાં યોગાાંગ
હોય છે
• તત્ત્વનુાં શ્રમણ કરવા છતાાં તેમને સૂક્ષ્મબોધનો
અભાવ હોય છે.
15. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• આ દ્રષ્ટિવાળા જીવોને દોષ પ્રત્યે અત્યાંત અરુષ્ટિ હોય
છે.
• અપ્રશસ્ત કષાયો પ્રાય: નિ થયેલા જ હોય છે.
• તેમનુાં માનસ અત્યાંત શાાંત-પ્રશાાંત હોય છે.
• પ્રાય: તેમને ગમે તેવા સાંયોગોની અપ્રશસ્ત
રાગદ્વેષજનક કોઇ જ અસર થતી નથી.
• તેવા સાંજોગામાાં પણ તેમનુાં ષ્ટિત્ત ઉપશાાંત જ રહે છે.
• ઉત્તમ ભાવને કારણે પ્રાણ કરતાાં પણ ધમા મહાન છે
તેવો ષ્ટનશ્ચય થયેલો હોય છે. ધમા માટે પ્રાણનો ત્યાગ
કર ેછે.
16. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• ફિ અપવાદથી સમાષ્ટધના રક્ષણ અથે
દ્રવ્યપ્રાણના રક્ષણમાાં યત્ન કર ેછે.
• ધમાની રક્ષા ષ્ટસવાયના કાળમાાં પ્રમાદથી કે
ષ્ટનકાષ્ટિતકમાના ઉદયથી તે ષ્ટવષયમાાં પ્રવૃષ્ટત્ત કરતો
હોય છે.
• તેને સાિી ષ્ટિયાઓ ગમવાની શરૂ થાય છે.
• તત્ત્વમાાં તે ખોટા-સાિાની પરખ કરશે પરાંતુ સૂક્ષ્મ
રીતે નષ્ટહ કરી શકે.
• સાંસાર કાાંઇક અાંશે માધુયા લાગે છે.
17. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• પહેલી િાર દ્રષ્ટિમાાં રહેલા જીવો સયોગી ષ્ટમર્થયાદ્રષ્ટિ
કહેવાય છે.
• સયોગી ષ્ટમર્થયાદ્રષ્ટિ જીવોમાાં તાષ્ટત્ત્વક વૈરાગ્ય છે
• આાંષ્ટશક ષ્ટવવેક ગુણ પ્રગટ્યો છે.
• પહેલી િાર દ્રષ્ટિમાાં રહેલા જીવો અાંશે અાંશે પણ
મોક્ષના ગુણનો આસ્વાદ લઇ રહ્યા છે.
• પહેલી િાર દ્રષ્ટિમાાં રહેલા જીવો પ્રષ્ટતપાત યુિ છે
• પહેલી િાર દ્રષ્ટિને સાપાય કહી છે. સાપાય એટલે
દુગાષ્ટતમાાં હેતુભૂત. જો ભાન ભૂલે કે અશુભ પરીણામ
કર ેતો દુગાષ્ટતનો સાંભવ છે.
18. દીપ્રાદ્રષ્ટિ વાળો જીવ કેવો હોય:
• ષ્ટવપરીત બોધરૂપ અવેદ્યસાંવેદ્ય પદ પ્રબલ છે.
• દુ:ખી જીવો પ્રત્યે અત્યાંત દયા.
• ઉત્થાનદોષ ગયો છે, પણ તત્ત્વભાસમાાં
તત્ત્વની પ્રતીષ્ટતરૂપ ભ્ાાંષ્ટતદોષ પડ્યો છે.
• ભ્ાાંષ્ટતદોષ દૂર થતાની સાથે જ જીવ
ષ્ટસ્થરાદ્રષ્ટિમાાં આવે છે.